Skip to main content

संघठन से देश को आगे बढ़ाये ..

इंसान सदीओ से संघठन की ताकत के बारेमे सुनता आया है.फिर भी वाही इन्सान अकेला है उसका मुख्य कारण घमंड हो सकता है जो इन्सान को एक होकर काम करने नहीं देता,इसी वजह से कुटुम्बे छोटे होते जा रहे है.कम्पनिए,धंधे,रोजगारी के अवसर बंध होने जा रहे है.हमे आजके इस आधुनिक युग मैं एक बात याद रखनी चाहिए की जो कुटुंब,कम्पनी,तंत्र या व्यवस्था मैं अगर संघठन नहीं होगा तो उसका वजूद/अस्तित्व नहीं रहेगा.जब इन्सान मैं अहंकार आ जाता है की वह दुसरो से ज्यादा एहमियत रखता है तब से समज लेना चाहिए की लोगो के दिलो मैं ,घरो मैं ,उद्योगों मैं या व्यवस्था मैं फर्क दिखने लगता है.इस सृष्टि मैं हर कोई इन्सान,जानवर या कोई भी चीज का उसका अपना एक महत्व रखती है.जब यही महत्व नजरअंदाज होता है तभी से कोई भी संघठन चाहे कितना भी मजबूत हो उसका पतन शुरू होने लगता है.हम सब एकदूसरे के बिना अधूरे है और अकेले रहकर हमारी शक्ति का कोई अस्तित्व नहीं है.जो की संघठित रहकर हम कोई भी अशक्य,अशक्त या कठीन काम आसानी से कर शकेंगे.
संघठन को दुसरे शब्दों मैं इश्वर,अल्लाह,जिसस,वहेगुरुजी,साईंबाबा के तौर पर भी जान सकते है,क्युकी वही जीवन,प्रकाश,प्रेम,संपत्ति,सिध्धांत,कायदे,विश्वव्यापक मन है.सभी प्रेम के स्त्रोत मैं उपरवाला ही एक शक्ति है जो हरेक जगह पर हाजर,सब ज्ञानधारी,दैवी ताकत रखनेवाला,सतत सर्जनात्मक,टिकाऊ जिसमें पूरी सृष्टि समायी है जिससे हम जीते,चलते और इंसानियत का अस्तित्व रखते है.यह सब एक धागे से बंधा हुआ है इसलिए हम सब को उपरवाले की इच्छा अनुसार एक और नेक बनके रहना है यही संघठन की ताकत है .
इतिहास के पन्ने फेर कर देखे या नजर डाले तो जितने भी सफल आन्दोलन,लड़त या युध्ध हुए है वो सभी मैं संघठन की एकजुटता ज समायी हुई है इसलिए ज्यादा लिखना आता नहीं पर इतना जरुर कहूँगा की समय आ गया है एकजुट बनके देश की रक्षा करने का.हमारी एकजुटता ही हमारी ताकत है.अगर हमे सफल होना हो ,सही अर्थ मैं माँ भारती की सेवा करनी हो ,मातृभूमि का रुण अदा करना हो तो हम सभी को एकजुट ही रहना पड़ेगा.कोई भी संघठन मैं मतभेद होने स्वाभाविक है पर मनभेद होना आत्मघाती है.हमारे अकेले के स्वार्थ के लिए संघठन की साक को नुकशान पहुचना ठीक नहीं.आज जरुरत है की हमे अपने व्यस्त समय मैं से थोडा वक़्त निकालकर अपने संघठन को मजबूत बनाये..आपकी सक्रियता और जग्रुतता से ही मजबूत होंगे ..._/\_
जय हिन्द ..

जय जवान ..जय किशान ..

Comments

Popular posts from this blog

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

માલવેર, બોટનેટ અને રેન્સમવેર

ઇન્ટરનેટ એ એક શક્તિશાળી અને ઉપયોગી સાધન છે , પરંતુ તે જ રીતે કે સીટ બેલ્ટને બાંધ્યા  વિના વાહન ચલાવવું જોઈએ નહીં અથવા હેલ્મેટ વિના બાઇક ચલાવવી ન જોઈએ , એ જ રીતે કેટલીક મૂળભૂત સાવચેતી લીધા વિના ઓનલાઇન પ્રવૃત્તિઓનું સાહસ ન કરવું જોઈએ.   માલવેર અને બોટનેટ (Malware & Botnets)   વાયરસ (Virus)   વાયરસ એક હાનિકારક પ્રોગ્રામ્સ છે જે કમ્પ્યુટર અને અન્ય કનેક્ટેડ ડિવાઇસીસમાં ઘણી રીતે પ્રસારિત કરી શકાય છે. તેમ છતાં વાયરસ ઘણી રીતે જુદા જુદા છે , બધા એક ઉપકરણથી બીજામાં પોતાને ફેલાવવા અને પાયમાલી પેદા કરવા માટે રચાયેલ છે. મોટે ભાગે , વાયરસ એવા ગુનેગારો માટે રચાયેલ છે જે તેમને ચેપગ્રસ્ત ઉપકરણોની અમુક પ્રકારની એક્સેસ બનાવે છે.   સ્પાયવેર (Spyware)   “ સ્પાયવેર ” અને “ એડવેર ” ની વ્યાખ્યા ઘણી જુદી જુદી તકનીકીઓને લાગુ પડે છે. તેમના વિશે જાણવાની બે મહત્વપૂર્ણ બાબતો છે:   ·         તે તમારી પરવાનગી વિના તમારા ઉપકરણ પર પોતાને ડાઉનલોડ કરી શકે છે (સામાન્ય રીતે જ્યારે તમે કોઈ અસુરક્ષિત વેબસાઇટની મુલાકાત લો અથવા જો...

વોટ્સએપ પિંક માલવેર છે જે ગ્રુપ ચેટ્સ દ્વારા ફેલાય છે

જો ઈંસ્ટોલ થઈ જાય છે; તો બનાવટી અને દૂષિત વ્હોટ્સએપ પિંક (ગુલાબી) એપ્લિકેશન લક્ષિત ઉપકરણનો સંપૂર્ણ નિયંત્રણ લઈ લે છે. એપ્લિકેશનની થીમને તેના ટ્રેડમાર્ક લીલાથી ગુલાબી કલરનું બનાવવાનો દાવો કરતી કડીઓ મોકલી વોટ્સએપ વપરાશકર્તાઓ સાથે અસામાન્ય બાઇટિંગ તકનીક દેખાઈ છે. સાથોસાથ, તે ‘‘ નવી સુવિધાઓ ’’ નું પણ વચન આપે છે જે કઈ છે એનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. સાયબર નિષ્ણાતોએ મેસેજિંગ એપ્લિકેશનના વપરાશકર્તાઓને ચેતવણી આપી છે કે આવી કોઈ પણ કડી ખોલવાનું ટાળો.આને લઈને એ લિંકને વોટ્સએપે ઓફિશિયલ અપડેટમાંથી ઢાંકી દેવામાં આવી છે જે કડીના ફેલાવાની પાછળના દૂષિત ઉદ્દેશ્યથી લોકો અજાણ છે. જો કોઈ વપરાશકર્તા લિંક પર ક્લિક કરી દે છે, તો તેમના ફોન હેક થઈ શકે છે અને તેમના વ્હોટ્સએપ એકાઉન્ટની એક્સેસ પણ ગુમાવી શકે છે. વોટ્સએપ વપરાશકર્તાઓ સાથેના ધોરણ મુજબ, તેમાંના ઘણા અજાણતાં આ કડી શેર કરી રહ્યાં છે.  શરૂઆતમાં આ કડી શોધી કાઢનારા સાયબર સિક્યુરિટી નિષ્ણાત રાજશેખર રાજહરીયાએ તેમના ટ્વિટર એકાઉન્ટ દ્વારા વપરાશકર્તાઓને ચેતવણી આપી હતી. વોટ્સએપ પિંકથી સાવધ રહો !! એક એપીકે ડાઉનલોડ લિંક વોટ્સએપ ગ્રુપોમાં વાયરસ ફેલાવવામાં આવ...