Skip to main content

गुणोंत्सव


हर साल गुजरात सरकार गुणोंत्सव कार्यक्रम का आयोजन करती है.इस साल भी 6 और 7 अप्रैल को हर सरकारी प्रायमरी स्कुलमें आयोजित हो रहा है जिसमे मंत्री,नेता और ऑफिसर स्कुलोकी विजिट करेंगे.हर स्कुलमें तीन घंटा बिताएंगे और मूल्यांकन कर्नेगे.अब इस कार्यक्रमको लेकर इसका समय फिक्ष करनेके लिए इसबार तीनबार परिपत्र चेंज किया सरकारकी फुरसत से काम करनेके लिए.अब डर है की ज्यादा गर्मी को लेकर रातका समय कही फिक्स न कर दे ! सरकार है कुछ भी कर सकती है ..ये आनेवाले लोग जो सिर्फ तीन घंटे में पूरी स्कुल का मूल्यांकन करेंगे ! एसी ऐतिहासिक घटनाए बनती है यहाँ.खासतौर पर मकसद विद्यार्थियो के अभ्यासका मूल्यांकन करना होता है पर लगता है जेसे शिक्षकोका मूल्यांकन हो रहा हो एसा आयोजन होता है.मतलब एसा माहोल खड़ा किया जाता है जसी एक शिक्षक ही है जो सरकारकी सिस्टम में कामचोर है और बाकी सब दूधके धुले !! क्यों रेवेन्यु डिपार्टमेंट में कोई उत्सव नहीं ? वहां क्या जमीनोके सोंदे साद्गीसे होते होंगे !? क्यों गांधीनगर सचिवालय मैं कोई उत्सव नहीं ? वहां सब फाइलें अपनेआप रफ्तारसे दौड़ती होंगी ? क्यों विधानसभामें कोई सुधार कार्यक्रम नहीं ? वहां माइकका उपयोग मीठा मीठा बोलने या सिर्फ चिल्लानेके लिए ही होता होंगा ? क्यों बेंकोमें कोई उत्सव नहीं ? उनके पैसोसे तो विदेशोमें बहुत उत्सव होते है की तीसरी शादी करनेके के लिए 9000 करोड़ की सहाय करना उनकी परंपरा है ? इतने सालोसे गुणोत्सव,प्रवेशोत्सव और कई कार्यक्रम हुवे पर अभीतक उसका आशय ही समजमे नहीं आया.

क्या कोई स्कुलका विद्यार्थियोका,उसमे काम कर रहे शिक्षकोका एक दिन मैं मूल्यांकन हो सकता है ? यह संभव है ? क्या भारत के भावी को तैयार करनेवालों को A B C D भी न आती हो एसे लोगोके पास मूल्यांकन करवाना सही है ? जिस देशके भव्य इतिहासको सिखाते गर्व महसूस करते थे वो गरिमाका कुछ सालोसे चीर हरण हो रहा है एसा लग रहा है.

मैं तो बस बात करके रुक जाऊंगा क्युकी हमने अब सहनशक्ति को विकसित कर दिया है पर आज फीलिंग्स को रोक नहीं पाया कारण मेरा बच्चे के साथ गाव के भी बच्चे है जो सरकारी स्कुलमें पढते है.जिनको पढ़ाना शिक्षकोकी जिम्मेदारी है.यही जिम्मेदारियों को एसे गुणोंत्सव,प्रवेशोत्सव,चुनाव,गिनती और न जाने कितने सरकारी काम है जो इन शिक्षकोके मथ्थे पर दाल देते है एसे कार्यकर्मो से फुरसत मिलेगी तब ना पढ़ा पायंगे बच्चोको ! बच्चे जो पढने आते है वो मजदुर,किशान या छोटी नोकरी करनेवाले माँ बाप के अरमान होते है की मेरी लड़की/लड़का पढ़ लिखकर कुछ बन जाएगी और उनकी परिस्थितियां सुधर जाएँगी.एसे बच्चोको जब प्रचारका माध्यम बना दिया जाए,उनको मुफ्तमें सरकारी ब्रांड बना दिया जाए तो सोचो क्या केसे सब करना चाहिए समजमें ही नहीं आता..शिक्षकोका मन भी यही कह रहा है की बंध करो यह तमाशे ,हमें हमारा काम करने दे,हमे बस पढ़ाने दीजिये.. 


Written On April 2018

Comments

Popular posts from this blog

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

માલવેર, બોટનેટ અને રેન્સમવેર

ઇન્ટરનેટ એ એક શક્તિશાળી અને ઉપયોગી સાધન છે , પરંતુ તે જ રીતે કે સીટ બેલ્ટને બાંધ્યા  વિના વાહન ચલાવવું જોઈએ નહીં અથવા હેલ્મેટ વિના બાઇક ચલાવવી ન જોઈએ , એ જ રીતે કેટલીક મૂળભૂત સાવચેતી લીધા વિના ઓનલાઇન પ્રવૃત્તિઓનું સાહસ ન કરવું જોઈએ.   માલવેર અને બોટનેટ (Malware & Botnets)   વાયરસ (Virus)   વાયરસ એક હાનિકારક પ્રોગ્રામ્સ છે જે કમ્પ્યુટર અને અન્ય કનેક્ટેડ ડિવાઇસીસમાં ઘણી રીતે પ્રસારિત કરી શકાય છે. તેમ છતાં વાયરસ ઘણી રીતે જુદા જુદા છે , બધા એક ઉપકરણથી બીજામાં પોતાને ફેલાવવા અને પાયમાલી પેદા કરવા માટે રચાયેલ છે. મોટે ભાગે , વાયરસ એવા ગુનેગારો માટે રચાયેલ છે જે તેમને ચેપગ્રસ્ત ઉપકરણોની અમુક પ્રકારની એક્સેસ બનાવે છે.   સ્પાયવેર (Spyware)   “ સ્પાયવેર ” અને “ એડવેર ” ની વ્યાખ્યા ઘણી જુદી જુદી તકનીકીઓને લાગુ પડે છે. તેમના વિશે જાણવાની બે મહત્વપૂર્ણ બાબતો છે:   ·         તે તમારી પરવાનગી વિના તમારા ઉપકરણ પર પોતાને ડાઉનલોડ કરી શકે છે (સામાન્ય રીતે જ્યારે તમે કોઈ અસુરક્ષિત વેબસાઇટની મુલાકાત લો અથવા જો...

વોટ્સએપ પિંક માલવેર છે જે ગ્રુપ ચેટ્સ દ્વારા ફેલાય છે

જો ઈંસ્ટોલ થઈ જાય છે; તો બનાવટી અને દૂષિત વ્હોટ્સએપ પિંક (ગુલાબી) એપ્લિકેશન લક્ષિત ઉપકરણનો સંપૂર્ણ નિયંત્રણ લઈ લે છે. એપ્લિકેશનની થીમને તેના ટ્રેડમાર્ક લીલાથી ગુલાબી કલરનું બનાવવાનો દાવો કરતી કડીઓ મોકલી વોટ્સએપ વપરાશકર્તાઓ સાથે અસામાન્ય બાઇટિંગ તકનીક દેખાઈ છે. સાથોસાથ, તે ‘‘ નવી સુવિધાઓ ’’ નું પણ વચન આપે છે જે કઈ છે એનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. સાયબર નિષ્ણાતોએ મેસેજિંગ એપ્લિકેશનના વપરાશકર્તાઓને ચેતવણી આપી છે કે આવી કોઈ પણ કડી ખોલવાનું ટાળો.આને લઈને એ લિંકને વોટ્સએપે ઓફિશિયલ અપડેટમાંથી ઢાંકી દેવામાં આવી છે જે કડીના ફેલાવાની પાછળના દૂષિત ઉદ્દેશ્યથી લોકો અજાણ છે. જો કોઈ વપરાશકર્તા લિંક પર ક્લિક કરી દે છે, તો તેમના ફોન હેક થઈ શકે છે અને તેમના વ્હોટ્સએપ એકાઉન્ટની એક્સેસ પણ ગુમાવી શકે છે. વોટ્સએપ વપરાશકર્તાઓ સાથેના ધોરણ મુજબ, તેમાંના ઘણા અજાણતાં આ કડી શેર કરી રહ્યાં છે.  શરૂઆતમાં આ કડી શોધી કાઢનારા સાયબર સિક્યુરિટી નિષ્ણાત રાજશેખર રાજહરીયાએ તેમના ટ્વિટર એકાઉન્ટ દ્વારા વપરાશકર્તાઓને ચેતવણી આપી હતી. વોટ્સએપ પિંકથી સાવધ રહો !! એક એપીકે ડાઉનલોડ લિંક વોટ્સએપ ગ્રુપોમાં વાયરસ ફેલાવવામાં આવ...