Skip to main content

गुणोंत्सव


हर साल गुजरात सरकार गुणोंत्सव कार्यक्रम का आयोजन करती है.इस साल भी 6 और 7 अप्रैल को हर सरकारी प्रायमरी स्कुलमें आयोजित हो रहा है जिसमे मंत्री,नेता और ऑफिसर स्कुलोकी विजिट करेंगे.हर स्कुलमें तीन घंटा बिताएंगे और मूल्यांकन कर्नेगे.अब इस कार्यक्रमको लेकर इसका समय फिक्ष करनेके लिए इसबार तीनबार परिपत्र चेंज किया सरकारकी फुरसत से काम करनेके लिए.अब डर है की ज्यादा गर्मी को लेकर रातका समय कही फिक्स न कर दे ! सरकार है कुछ भी कर सकती है ..ये आनेवाले लोग जो सिर्फ तीन घंटे में पूरी स्कुल का मूल्यांकन करेंगे ! एसी ऐतिहासिक घटनाए बनती है यहाँ.खासतौर पर मकसद विद्यार्थियो के अभ्यासका मूल्यांकन करना होता है पर लगता है जेसे शिक्षकोका मूल्यांकन हो रहा हो एसा आयोजन होता है.मतलब एसा माहोल खड़ा किया जाता है जसी एक शिक्षक ही है जो सरकारकी सिस्टम में कामचोर है और बाकी सब दूधके धुले !! क्यों रेवेन्यु डिपार्टमेंट में कोई उत्सव नहीं ? वहां क्या जमीनोके सोंदे साद्गीसे होते होंगे !? क्यों गांधीनगर सचिवालय मैं कोई उत्सव नहीं ? वहां सब फाइलें अपनेआप रफ्तारसे दौड़ती होंगी ? क्यों विधानसभामें कोई सुधार कार्यक्रम नहीं ? वहां माइकका उपयोग मीठा मीठा बोलने या सिर्फ चिल्लानेके लिए ही होता होंगा ? क्यों बेंकोमें कोई उत्सव नहीं ? उनके पैसोसे तो विदेशोमें बहुत उत्सव होते है की तीसरी शादी करनेके के लिए 9000 करोड़ की सहाय करना उनकी परंपरा है ? इतने सालोसे गुणोत्सव,प्रवेशोत्सव और कई कार्यक्रम हुवे पर अभीतक उसका आशय ही समजमे नहीं आया.

क्या कोई स्कुलका विद्यार्थियोका,उसमे काम कर रहे शिक्षकोका एक दिन मैं मूल्यांकन हो सकता है ? यह संभव है ? क्या भारत के भावी को तैयार करनेवालों को A B C D भी न आती हो एसे लोगोके पास मूल्यांकन करवाना सही है ? जिस देशके भव्य इतिहासको सिखाते गर्व महसूस करते थे वो गरिमाका कुछ सालोसे चीर हरण हो रहा है एसा लग रहा है.

मैं तो बस बात करके रुक जाऊंगा क्युकी हमने अब सहनशक्ति को विकसित कर दिया है पर आज फीलिंग्स को रोक नहीं पाया कारण मेरा बच्चे के साथ गाव के भी बच्चे है जो सरकारी स्कुलमें पढते है.जिनको पढ़ाना शिक्षकोकी जिम्मेदारी है.यही जिम्मेदारियों को एसे गुणोंत्सव,प्रवेशोत्सव,चुनाव,गिनती और न जाने कितने सरकारी काम है जो इन शिक्षकोके मथ्थे पर दाल देते है एसे कार्यकर्मो से फुरसत मिलेगी तब ना पढ़ा पायंगे बच्चोको ! बच्चे जो पढने आते है वो मजदुर,किशान या छोटी नोकरी करनेवाले माँ बाप के अरमान होते है की मेरी लड़की/लड़का पढ़ लिखकर कुछ बन जाएगी और उनकी परिस्थितियां सुधर जाएँगी.एसे बच्चोको जब प्रचारका माध्यम बना दिया जाए,उनको मुफ्तमें सरकारी ब्रांड बना दिया जाए तो सोचो क्या केसे सब करना चाहिए समजमें ही नहीं आता..शिक्षकोका मन भी यही कह रहा है की बंध करो यह तमाशे ,हमें हमारा काम करने दे,हमे बस पढ़ाने दीजिये.. 


Written On April 2018

Comments

Popular posts from this blog

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

ઇઝરાયેલી સ્પાયવેર : વોટ્સએપની પુષ્ટિ

વોટ્સએપ પુષ્ટિ કરી : ઇઝરાયેલે સ્પાયવેરનો ઉપયોગ ભારતીય પત્રકારો,એક્ટીવીસ્ટો પર સ્નૂપ(બીજાની ખાનગી બાબતોમાં હસ્તક્ષેપ) કરવા માટે કરવામાં આવ્યો હતો.  જાણવા મળ્યું છે કે ઓછામાં ઓછા બે ડઝન શિક્ષણવિદો, વકીલો, દલિત કાર્યકરો અને ભારતમાં પત્રકારોનો સંપર્ક કરીને તેમને વોટ્સએપ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે તેમના ફોન મે 2019 સુધી બે સપ્તાહના સમયગાળા માટે અત્યાધુનિક સર્વેલન્સ હેઠળ હતા. સીમા ચિશ્તી (31 ઓક્ટોબર 2019) ફેસબુકની માલિકીના પ્લેટફોર્મ વ્હોટ્સએપે એક ચોંકાવનારી ઘટસ્ફોટમાં જણાવ્યું છે કે, ભારતના પત્રકારો અને માનવાધિકાર કાર્યકર્તાઓ પર ઇઝરાયેલે સ્પાયવેર પેગાસુસનો ઉપયોગ કરીને સંચાલકો દ્વારા દેખરેખ રાખવાનું લક્ષ્યાંક છે. આ ખુલાસો સન ફ્રાન્સિસ્કોની યુ.એસ. ફેડરલ કોર્ટમાં મંગળવારે દાખલ કરવામાં આવેલા મુકદ્દમા અનુસાર વોટ્સએપનો આરોપ છે કે ઇઝરાઇલ એનએસઓ ગ્રૂપે પેગાસસ સાથે લગભગ 1,400 વોટ્સએપ વપરાશકર્તાઓને નિશાન બનાવ્યા છે. વોટ્સએપે ભારતમાં દેખરેખમાં રાખેલા  લક્ષિત લોકોની ઓળખ અને “ચોક્કસ નંબર” જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે તેના પ્રવક્તાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું હતું કે, વોટ્સએપ લક્ષ...