Skip to main content

સફદર હાશ્મી


તે દબાયેલા - કચડાયેલા - શોષિત - વંચિત લોકોનો અવાજ હતા, તે રાજકારણથી દૂર ભાગતા લોકોને જગાડતા હતા, તેઓ નાટકો દ્વારા સમાજને વિરોધનો ચહેરો શીખવવાના શિલ્પકાર બન્યા હતા, તેઓ મુખાલફતની લોકશાહી પરંતુ અસરકારક પદ્ધતિ દ્વારા લોકોને પ્રેરણા આપતા હતા. જેનું નામ હતું સફદર હાશમી!!
ગુંડાઓએ નાટક મંડળી પર રૉડ અને અન્ય હથિયારોથી હુમલો કર્યો! રામ બહાદુરનું ઘટનાસ્થળે જ મોત થયું ! સફદરને ગંભીર ઈજાઓ થઈ! તેને સીટૂ ઓફિસમાં લઈ જવામાં આવ્યા! ગુંડાઓ ત્યાં પણ ઘૂસી ગયા અને તેમને ફરીથી માર માર્યો ! બીજા દિવસે સવારે, ભારતના જન કળા ચળવળના નેતા, સફદર હાશ્મીએ અંતિમ શ્વાસ લીધા.
1 જાન્યુઆરી 1989માં.. તેમનું શેરી નાટક "હલ્લા બોલ" ભજવતી વખતે સફદર હાશ્મીની હત્યા કરવામાં આવી હતી. ખેડૂતો, વંચિતો અને પીડિતોનો હંમેશા અવાજ ઉઠાવનાર હાશમીજીને તેમની જન્મજયંતિ (આજે) ને નુક્કડ નાટક દિવસ ઉજવવામાં આવે છે.
પીઢ નાટ્ય કલાકાર કોમરેડ સફદર હાશ્મીજીને લાલ સલામ.
સફદર હાશમી સામ્યવાદી નાટ્યલેખક, દિગ્દર્શક, કાર્યકર્તા, અભિનેતા, ગીતકાર અને સ્ટ્રીટ થિયેટર ડાયરેક્ટર હતા. સફદર હાશમી એક સારા કવિ પણ હતા.
સફદર હાશમી અમર રહે!
किताबें
करती हैं बातें
बीते ज़मानों की
दुनिया की, इंसानों की
आज की कल की
एक एक पल की
—-
पढ़ना-लिखना सीखो ओ मेहनत करने वालों,
पढ़ना-लिखना सीखो ओ भूख से मरने वालों..
पढ़ो, अगर अंधे विश्वासों से पाना है छुटकारा
पढ़ो, किताबें कहती हैं- सारा संसार तुम्हारा।
पढ़ो,कि हर मेहनतकश को उसका हक दिलवाना है
पढ़ो, अगर इस देश को अपने ढंग से चलवाना है।
—--
किताबें कुछ कहना चाहती हैं
तुम्हारे पास रहना चाहती हैं
पढ़ो, लिखा है दीवारों पर मेहनतकश का नारा,
पढ़ो, पोस्टर क्या कहता है, वो भी दोस्त तुम्हारा.
पढ़ो, अगर अँधे विश्वासों से पाना छुटकारा,
पढ़ो, किताबें कहती हैं – सारा संसार तुम्हारा.
—-
क ख ग घ को पहचानो अलिफ को पढ़ना सीखो
अ आ इ ई को हथियार बनाकर लड़ना सीखो

Comments

Popular posts from this blog

નેતાજી સુભાષબાબુ માટે - ભારતની સેવા કાજે આ સિપાહીએ છોડી દીધું હતું પાકિસ્તાન

તે દૌર 1947 નું હતું જ્યારે ભારતને આઝાદીની સોગાત ની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું.પાકિસ્તાનથી ઘણા લોકો પોતાના જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા,કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો.એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા. તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનથી મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને પોતાના ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફોજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો.ફોજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો.તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન. ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન હતો અને તે જ રહેશે.એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું.એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા.કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલ ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને ...

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું !

જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલાનાના ઘ...

ઇઝરાયેલી સ્પાયવેર : વોટ્સએપની પુષ્ટિ

વોટ્સએપ પુષ્ટિ કરી : ઇઝરાયેલે સ્પાયવેરનો ઉપયોગ ભારતીય પત્રકારો,એક્ટીવીસ્ટો પર સ્નૂપ(બીજાની ખાનગી બાબતોમાં હસ્તક્ષેપ) કરવા માટે કરવામાં આવ્યો હતો.  જાણવા મળ્યું છે કે ઓછામાં ઓછા બે ડઝન શિક્ષણવિદો, વકીલો, દલિત કાર્યકરો અને ભારતમાં પત્રકારોનો સંપર્ક કરીને તેમને વોટ્સએપ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે તેમના ફોન મે 2019 સુધી બે સપ્તાહના સમયગાળા માટે અત્યાધુનિક સર્વેલન્સ હેઠળ હતા. સીમા ચિશ્તી (31 ઓક્ટોબર 2019) ફેસબુકની માલિકીના પ્લેટફોર્મ વ્હોટ્સએપે એક ચોંકાવનારી ઘટસ્ફોટમાં જણાવ્યું છે કે, ભારતના પત્રકારો અને માનવાધિકાર કાર્યકર્તાઓ પર ઇઝરાયેલે સ્પાયવેર પેગાસુસનો ઉપયોગ કરીને સંચાલકો દ્વારા દેખરેખ રાખવાનું લક્ષ્યાંક છે. આ ખુલાસો સન ફ્રાન્સિસ્કોની યુ.એસ. ફેડરલ કોર્ટમાં મંગળવારે દાખલ કરવામાં આવેલા મુકદ્દમા અનુસાર વોટ્સએપનો આરોપ છે કે ઇઝરાઇલ એનએસઓ ગ્રૂપે પેગાસસ સાથે લગભગ 1,400 વોટ્સએપ વપરાશકર્તાઓને નિશાન બનાવ્યા છે. વોટ્સએપે ભારતમાં દેખરેખમાં રાખેલા  લક્ષિત લોકોની ઓળખ અને “ચોક્કસ નંબર” જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે તેના પ્રવક્તાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું હતું કે, વોટ્સએપ લક્ષ...